Mission Vatsalya Yojana Recruitment: મિશન વાત્સલ્ય યોજના દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.
Mission Vatsalya Yojana Recruitment | મિશન વાત્સલ્ય યોજના ભરતી
સંસ્થા/વિભાગનું નામ | મિશન વાત્સલ્ય યોજના |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | ખુબ જ નજીક |
અગત્યની તારીખો:
મિશન વાત્સલ્ય યોજના દ્વારા જાહેરાત માં 02 મેં 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ ખુબ જ નજીક છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
મિશન વાત્સલ્ય યોજના ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની રહેશે.
પદોના નામ:
મિશન વાત્સલ્ય યોજના ભરતી દ્વારા પ્રોબેશન ઓફિસર/ચાઈલ્ડ વેલફેર ઓફિસર/જુવેનાઈલ વેલફેર ઓફિસર,કાઉન્સેલર,હાઉસ ફાધર,પેરા-મેડિકલ સ્ટાફ,એડમિન એન્ડ એકાઉન્ટન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર અને મીટરી ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, મિશન વાત્સલ્ય યોજના ની ભરતીમાં ઉમેદવાર ને ₹9,000/- થી ₹23,170/- સુધી પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
મિશન વાત્સલ્ય યોજના ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
મિશન વાત્સલ્ય યોજના ભરતી માં પદો પ્રમાણે અલગ- અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- સોશિયલ વર્ક/સોશિયોલોજી/સોશિયલ સાયન્સમાં ગ્રેજ્યુએશન અથવા LLB (માન્ય યુનિવર્સિટીમાંથી) સરકાર/NGOમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- સોશિયલ વર્ક/સોશિયોલોજી/સાયકોલોજી/પબ્લિક હેલ્થ/કાઉન્સેલિંગમાં ગ્રેજ્યુએશન કાઉન્સેલિંગ અને કોમ્યુનિકેશનમાં PG ડિપ્લોમા (પ્રાધાન્ય) સરકાર/NGOમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- કોઈપણ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન
- સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- પેરા-મેડિકલ કોર્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- કોમર્સ/મેથ્સમાં ગ્રેજ્યુએશન
- કમ્પ્યુટરમાં પ્રાવીણ્ય અને એકાઉન્ટિંગનો અનુભવ
- સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, મિશન વાત્સલ્ય યોજના દ્વારા કુલ 07 જગ્યાઓ જણાવામાં પર ભરતી ની પ્રકિયા ચાલુ છે . જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો અરજી ફોર્મ સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પહોચડવાનું સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, બ્લોક નં. 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
bestmahiti.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.