Manav Kalyan Yoajana: માનવ કલ્યાણ યોજના આત્મનિર્ભરતા તરફ એક કદમ
Manav Kalyan Yoajana: આપણી ગુજરાત સરકાર, જે વિકાસની ગાથા લખી રહીછે, ત્યાં આજે પણ એવા અનેક પરિવારો છે જેમને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આપણા કારીગર ભાઈઓ તથા બહેનો, નાના વેપારીઓ અને શ્રમજીવીઓ, જેઓ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ ઘણીવાર આર્થિક મૂડી કે આધુનિક સાધનોના અભાવે પોતાના સપનાને સાકાર કરી શકતા નથી. … Read more