Pandit Din Dayal Aavas Yojana 2025: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દ્વારા ગુજરાતના ગરીબો માટે ઘરનું સપનું સાકાર

Pandit Din Dayal Aavas Yojana 2025

Pandit Din Dayal Aavas Yojana 2025: નમસ્તે મિત્રો! આજે આપણે વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જે ગુજરાત સરકારની એક ખાસ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવા લોકોને ઘર આપવાનો છે, જેઓ બેઘર છે, જેમની પાસે રહેવા યોગ્ય ઘર નથી, અથવા જેઓ આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક … Read more