Shramik Basera Scheme 2025: ગુજરાતની આ યોજના બદલશે શ્રમિકોનું જીવન 2025 માં રૂ. 150/મહિને ઘર!

Shramik Basera Scheme 2025

Shramik Basera Scheme 2025: શ્રમિક બસેરા યોજના એ ગુજરાત સરકારની એક નવતર પહેલ છે, જેનો હેતુ આર્થિક રીતે નબળા અને બાંધકામ શ્રમિકોને અસ્થાયી આવાસ સુવિધા પૂરી પાડવાનો છે. આ યોજના ગુજરાત બિલ્ડિંગ એન્ડ અદર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડ (GBOCWWB) દ્વારા સંચાલિત થાય છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળ કાર્યરત છે. … Read more